Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

પુસ્તકના પાનેથી:કેવો હોવો જોઈએ દેશનો યુવાન?

pustak na panethi

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક  સરદારના ભાષણોના પૃષ્ઠ નંબર 20  ઉપર વિગતો આપવામાં આવી  છે કે આ દેશનો યુવાન કેવો જોઈએ?  સરદાર પટેલે આ દેશના યુવાનની વિભાવના અંગે  સ્પષ્ટ વાત કરી છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/ZzglBAs
via IFTTT
I.T. engineer

Post a Comment